નાળિયેરનું દૂધ ( Coconut milk )

નાળિયેરનું દૂધ એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | Viewed 4210 times

નાળિયેરનું દૂધ એટલે શું?




નાળિયેરનું દૂધના ઉપયોગ રસોઈ માં (uses of coconut milk, nariyal ka doodh in Indian cooking)



નાળિયેરનું દૂધના ફાયદા, આરોગ્ય લાભો (benefits of coconut milk, nariyal ka doodh in Gujarati)

આધુનિક સંશોધનોએ દર્શાવ્યું છે કે પૂરતી તંદુરસ્ત ચરબી ન ખાવાથી વાસ્તવમાં શરીરની ચરબી વધી શકે છે. પરંતુ તમારે યોગ્ય પ્રકારની ચરબી પસંદ કરવાની જરૂર છે, જેમ કે નાળિયેરનું દૂધ. અને જવાબ છે એમ.સી.ટી. (મીડિયમ ચેઇન ટ્રિગ્લાઇસેરાઇડ્સ) (Medium Chain Triglycerides) - જે સીધો યકૃતમાં જાય છે અને શરીરમાં ચરબી તરીકે સંગ્રહિત થતો નથી. નાળિયેરના દૂધમાં પોટેશિયમની પણ થોડી માત્રા પણ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. નાળિયેરના દૂધમાં હાજર લૌરિક એસિડ (lauric acid) કોલેસ્ટ્રોલના સ્તર પર હકારાત્મક અસર કરે છે, જે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે. નાળિયેર દૂધના વિગતવાર ફાયદા વાંચો.



ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના નાળિયેરનું દૂધ ,Coconut Milk

નાળિયેરનું દૂધ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 45 to 50 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. નાળિયેરનું દૂધ જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.